પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં રૂ. 7,000 કરોડથી વધુની વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં રૂ. 7,000 કરોડથી વધુની વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્ય

ABP Live

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે તેલંગાણાના સંગારેડ્ડીમાં ₹7,000 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું અનાવરણ અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યુંઃ "છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર તેલંગણાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કામ કરી રહી છે. ગઈકાલે આદિલાબાદથી મેં હૈદરાબાદમાં નાગરિક ઉડ્ડયન સંશોધન સંગઠન (CARO) કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દેશનું આ પ્રકારનું પ્રથમ ઉડ્ડયન કેન્દ્ર હશે જે આવા આધુનિક ધોરણો પર બાંધવામાં આવ્યું છે.

#NATION #Gujarati #GH
Read more at ABP Live