પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ખુલ્લો પત્ર લખીને નાગરિકોનો સંપર્ક સાધ્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ખુલ્લો પત્ર લખીને નાગરિકોનો સંપર્ક સાધ્ય

News On AIR

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ખુલ્લા પત્ર દ્વારા નાગરિકો સુધી પહોંચ્યા છે. તેમને વિકસિત ભારત તરીકે ભારતના ભવિષ્યને આકાર આપવા અંગે પ્રતિક્રિયા આપવા વિનંતી કરી હતી. તેમણે પ્રકાશ પાડ્યો હતો કે, દેશ પરંપરા અને આધુનિકતા બંનેને હાથમાં લઈને આગળ વધી રહ્યો છે.

#NATION #Gujarati #NZ
Read more at News On AIR